NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 13 March 2016

ખુશી ને સમજવા માટે દુઃખ નું હોવું જરૂરી છે,

ખુશી ને સમજવા માટે દુઃખ નું હોવું જરૂરી છે,
મૌન ને સમજવા માટે શોર નું હોવું જરૂરી છે,
સારપ ને સમજવા માટે ખરાબ નું હોવું જરૂરી છે,
પ્રેમ ને સમજવા માટે નફરત નુ હોવું જરૂરી છે,
અને જિંદગી ની અહેમિયત ને સમજવા માટે મૌત નું હોવું જરૂરી છે

No comments:

Post a Comment